વૈષ્ણો દેવીની આ તસ્વીરો વાળો પાંચ રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ, એક સિક્કાનાં બદલામાં મળે છે 10 લાખ રૂપિયા..

વૈષ્ણો દેવીની આ તસ્વીરો વાળો પાંચ રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ, એક સિક્કાનાં બદલામાં મળે છે 10 લાખ રૂપિયા..

આ દુનિયામાં દરેક લોકોને ધનવાન બનવાની ઈચ્છા હોય છે. બધા લોકો એવુ ઈચ્છે છે કે તેમની પાસે ખૂબ જ ધન હોય તેનાથી તેઓ તેમની તમામ જરૂરતો આસાનીથી પૂરી કરી શકે અને એ બધી જ સુખ-સુવિધાઓ મળી શકે, પરંતુ એ શક્ય નથી કે પૃથ્વી પરની દરેક વ્યક્તિ ધનવાન થઈ જાય અને તેની બધી કે ઈચ્છા પૂરી થાય. પરંતુ આજે અમે આ લેખના માધ્યમથી એક એવી જાણકારી આપવાના છીએ, જેના દ્વારા તમે પણ ધનવાન બની શકો છો.

અમે આ લેખમાં કોઇ ઉપાય વિશે નહીં પણ એક એવી ખબર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે સત્ય છે તમને જણાવી દઈએ કે જો તમારી પાસે 5 એન્ડ 10 રૂપિયા વાળો માતા વૈષ્ણોદેવી નો સિક્કો હોય તો તમે પણ અમીર બની શકો છો. હવે તમારા મનમાં એવો વિચાર આવશે કે કેવી રીતે શક્ય છે.

આ દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે, જે જુના સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે. એવા વ્યક્તિ આવા સિક્કા ભેગા કરવા માટે કોઈ પણ કિંમત આપવા તૈયાર થઈ જાય છે હવે તમે જ વિચારો કે જ્યારે પાંચ રૂપિયાના બદલામાં તમને હજાર રૂપિયા મળે તો તમારી કિસ્મત ચમકી જશે.

હવે ચાલો તમને આ સિક્કા વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ એ વાતની જાણકારી છે કે જ્યારે થી ઇન્ટરનેટનું ચલણ વધવા માંડ્યું છે ત્યારથી દરેક વસ્તુ વેચવી અને ફરીથી ખૂબ જ સરળ થઈ ગઈ છે આ સ્થિતિમાં તમારે આ સિક્કાઓ ને વેચવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. સામાન્ય રીતે તેને ઓનલાઇન વેચી શકો છે.

પીળા રંગના માતા વૈષ્ણવો દેવી સાથે આ સિક્કો નિકોલ બ્રાસ મેટલનો બનેલો છે જે સામાન્ય 5ના સિક્કા કરતાં સહેજ નાનો છે. આ સિક્કામાં 75 ટકા કોપર, 20 ટકા ઝીંક અને પાંચ ટકા નિકલ મેટલ છે, જે ખૂબ ઉંચી ક્ષમતા ધરાવે છે. તો જાણીએ કે આ સિક્કો ખૂબ જ વિશિષ્ટ છે કે તે ખાસ કરીને આરબીઆઇ દ્વારા માતા ના દર્શને આવેલા લોકોને અર્પણ કરવામાં આવે છે. અને જો તમારી પાસે વૈષ્ણો દેવીનો આ સિક્કો હોય, તો તમે તેને વેચીને સરળતાથી પૈસા કમાઈ શકો છો.

તમારી જાણકારી તમને જણાવી દઈએ કે તમે આ સિક્કોને કવીકર અને olx પર વેચી શકો છો આ ઉપરાંત તમને પણ જણાવવાનું કે પાંચ રૂપિયા ના માતા વૈષ્ણોદેવી વાળા સિક્કા વર્ષ 2012માં જારી કરવામાં આવ્યા હતા તેથી આ સિક્કા મળવા ખૂબ મુશ્કેલ છે.

આ સિક્કામાં એક તરફ અશોક સ્તંભ બનેલો છે અને તેની નીચે પાંચ રૂપિયા લખેલા છે એની સાથે જ સિક્કાની બીજી બાજુ માતા વૈષ્ણોદેવીની પ્રતિમા દર્શાવવામાં આવી છે. આ સિક્કા ઉપર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં લખેલું છે. અને આ સિક્કાઓનું વજન લગભગ 6 ગ્રામ હતું.

લોકો આ સિક્કાને ખુબ જ ભાગ્યશાળી માને છે. હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી માતાજીની પુજા કરવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો આવા સિક્કાને પોતાની તિજોરી અથવા ખિસ્સામાં રાખવા શુભ માને છે. એ જ કારણ છે કે હરરાજીમાં લોકો તેને મોઢે માંગેલી કિંમત આપીને ખરીદે છે. આ સિક્કાને હરરાજી માં મુકવા માટે તમારે ઇન્ડિયા માર્ટ, પિન્ટરેસ્ટ અને ઇન્ડિયન કરન્સી જેવી વેબસાઈટ ઉપર  વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. ત્યારબાદ સિક્કાની તસ્વીર અને વિગત અપલોડ કરવાની રહેશે. હરરાજીમાં ભાગ લેનાર લોકો તેની બોલી લગાવશે.

વૈષ્ણોદેવી સિવાય અશોક સ્તંભની તસ્વીર વાળી 10 રૂપિયાની નોટ પણ ખુબ જ માંગ માં રહેલી છે. આ નોટ બ્રિટિશ કાળમાં ભારતમાં ચાલતી હતી. અંગ્રેજોના ગયા બાદ પણ ઘણા સમય સુધી તેનું છાપકામ શરૂ રહ્યું હતું. તેના પર ત્રણ મોઢાવાળા સિંહની આકૃતિ હોય છે. આ નોટને વર્ષ 1943માં બહાર પાડવામાં આવી હતી. નોટ ની બીજી તરફ એક હોડી ની તસ્વીર બનેલી છે. બાદમાં આ નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *