આ ઉપાયો કરશો તો પવનપુત્ર હનુમાનજી તમારી દરેક સમસ્યા દુર કરીને તમારુ જીવન ખુશ ખુશાલ કરી દેશે

આ ઉપાયો કરશો તો પવનપુત્ર હનુમાનજી તમારી દરેક સમસ્યા દુર કરીને તમારુ જીવન ખુશ ખુશાલ કરી દેશે

હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે. હનુમાનજીને રામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. હનુમાનજી સાથે સંકળાયેલ સુંદરકાડ વાંચવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી અચૂક લાભ થાય છે. આથી જે પણ વ્યક્તિ સારી અને સાચી રીતે તેમની પૂજા કરે તો મનોવાંચ્છિત ફળ મળી શકે છે.

હનુમાનજીની કૃપા જેમની પર પણ વરસે તે માલામાલ થઇ જાય છે. જો તમે પણ હનુમાનજીના ભક્ત છો અને આર્થિક સંકડામણમાંથી બહાર આવવા ઇચ્છો છો તો અચૂક નીચે જણાવેલા ઉપાય અજમાવવા જોઇએ.

જો વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહોનો દોષ હોય તો તે પવનપુત્રની પૂજા કરવાથી તે પણ દૂર થઈ જાય છે. હનુમાનજીની પુજામાં પવિત્રતાની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ.

જો કોઈ વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હોય તો તેણે દરેક મંગળવાર અને શનિવારે પીપળના ૧૧ પાનનો આ ઉપાય અપનાવવો જોઈએ જેથી તમારી પૈસા સંબધિત સમ્સ્યા દુર થાય અને તને સુખિ જીવન જીવી શકો.

અઠવાડિયાના દરેક મંગળવાર અને શનિવારે બ્રહ્મા મુહૂર્તામાં ઉઠો, ત્યાર પછી, દૈનિક કાર્યો પુર્ણ કર્યા પછી, એક પીપળના ઝાડમાંથી ૧૧ પાંદડા તોડી નાખો, ધ્યાનમાં રાખો કે પાંદડાઓ પુરા હોવા જોઈએ,ના કે આ પાંદડા તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ, આ ૧૧ પાંદડા ઉપર શુદ્ધ પાણીથી કુમકુમ અથવા અષ્ટગંધ અથવા ચંદનથી શ્રી રામનું નામ લખો.

જ્યારે બધા પાંદડા પર શ્રી રામનું નામ લખાય જાય, ત્યારબાદ રામ નામથી આ પાંદડાની એક માળા બનાવો અને માળા બની જાય પછી, કોઈપણ હનુમાનના મંદિરમાં જઇને ત્યાં બજરંગબલીને અર્પણ કરીદો, અને આ ઉપાય કરતા રહો.

થોડા જ સમય મા સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. ધ્યાનમાં રાખો કે ઉપાય કરનાર ભક્તએ કોઈ પણ પ્રકારના અધાર્મિક કામ ન કરવા જોઈએ, નહીં તો આ ઉપાયની અસર ફળદાયી રહેશે નહિ, તેમજ યોગ્ય લાભ પ્રાપ્ત થશે નહીં અને સાથે તે જ સમયે તમારા કાર્ય અને ફરજ પ્રત્યે પ્રામાણિક હોવી જોઈએ.

કોઈપણ હનુમાન મંદિરમાં જાઓ અને ત્યારે તમારી સાથે નાળિયેર લઇ જાવ. આ પછી હનુમાનજીની સામે આ નાળિયેર તોડી નાખો. આ ઉપાય દ્વારા તમારા બધા અવરોધોને દૂર થઈ જશે. શનિવારે હનુમાનજીના મંદિરમાં ૧ નાળિયેર પર સ્વસ્તિક બનાવો અને તેને પછી હનુમાનજીને અર્પણ કરો ત્યાર બાદ હનુમાન ચાલીસા પાઠ કરો. હનુમાનજીને સિંદૂર લગાવો.

હનુમાનજીને સિંદૂર અને તેલ ચડાવો જેમ કે વિવાહિત મહિલાઓ તેમના પતિ અથવા સ્વામીના લાંબા આયુષ્યની માંગમાં સિંદૂર લગાવે છે, તેમ હનુમાનજી પણ તેમના ભગવાન શ્રી રામ માટે આખા શરીર પર સિંદૂર લગાવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *